ઉપરોકત તમામ પ્રક્રિયા કોરોના વાયરસ ફેલાવાને અટકાવવાના હેતુથી કરેલ હોઈ જેમાં દરેક ખેડૂતભાઈઓ તથા પ્રક્રિયાને સંલગ્ન તમામ વ્યક્તિઓએ સાથ સહકાર આપશો તેવી બજાર સમિતિ, અમદાવાદ તરફથી દરેક વ્યકિતને નમ્ર વિનંતી છે.